જામનગરમાં ૨૪ કલાકમાં ૨ દર્દીના મોત નિપજયા છે પણ બંનેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સો
શહેરમાં ૧૧ અને જિલ્લામાં ૩ પોઝિટિવ કેસ નોંધાયા હતાં. કોવિડ વોર્ડમાં રવિવારે રાત્રીથી સોમવારે સાંજ સુધીમાં ૨ દર્દીના મોત થયા છે. બં
રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં. સોમવારે શહેરમાં ૧૦ અને જિલ્લામાં ૫ મળી કુલ ૧૫ દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.
