Gujarat

મીનાવાડા દશામાં યાત્રા ધામ ખાતે નશાબંધી પ્રચાર પ્રસાર કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મીનાવાડા દશામાં યાત્રા ધામ ખાતે નશાબંધી પ્રચાર પ્રસાર નું કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહુધા નડિયાદ નશાબંધી અધિકારી દ્વારા સુંદર માર્ગદર્શન આપ્યું હતું સાથે સાથે ( O.P.D ) ઓ.પી.ડી મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ખેડા નશાબંધી અધિક્ષક શ્રી રમીલાબેન પટેલ તથા નશાબંધી સ્ટાફ નવપ્રભાત વ્યસન મુક્તિ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ માં મીનાવાડા સરપંચ શ્રી સામંતસિંહ સોઢા તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

IMG-20211007-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *