મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ કુમાર શાળામાં સી.આર.સી ભવન ખાતે દ્વિતિય કવિ સંમેલન યોજાયું જેમાં કવિ નવરત્નો ને બહાર લાવવા નો પ્રથમ પ્રયાસ સફળ રહ્યો રહ્યો હતો આ સંમેલન માં બેઝાર સાસ્તાપુરી, ડી કે રોહિત,પવૅતસિહ પ્રેમાશ,અજીઝ ખેરવાડા, કીરીટભાઇસી.આર.સી એ પોતાની કવિતાઓ રજૂ કરી હતી.સમગ્ર કાયૅક્રમ નું સંચાલન સી આર.સી આરિફભાઈ મન્સુરી સાહેબે કર્યું હતું.


