ગીતા જયંતી ની ઉજવણી રુપે વેરાવળના મુખ્ય માર્ગો ઉપર બજરંગદળ દ્વારા ભવ્ય પદ સંચલન કાઢવા માટે ની તૈયારીઓ (આયોજન) માટે સોમનાથ જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ના અધિકારીઓ તેમજ વેરાવળ પ્રખંડ સનવાવ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા,, રિપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ
Attachments area


