સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ* બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા એક દિવસમાં ૬૦૦ શોકપીટ ખાતમૂર્હતની કામગીરી હાથ ધરાઇ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ-૨ અંતર્ગત ૧૦૦ દિવસના કેમ્પેઈન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા તા.૧૩ ઓકટોબર-૨૦૨૧ના રોજ જિલ્લામાં ઝુંબેશ હાથ ધરી એક જ દિવસમાં ૫૦૦ વ્યકિતગત શોકપીટ અને ૧૦૦ સામૂહિક શોકપીટના ખાતમૂર્હતની
