Gujarat

હાલ ગુજરાતમાં ભારે વરસાદના કારણે કોઈ મોટું નુકશાન કે જાનહાનિ

હાલ ગુજરાતમાં ભારે વરસાદના કારણે કોઈ મોટું નુકશાન કે જાનહાનિ ના યા તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી જેમાં ખાસ કરીને સૌરાષ્ટમાં જે ભારે વરસાદના કારણે જે તારાજી ફેલાઈ છે તેની સમીક્ષા કરવાની તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથેના વરસાદ અંગ માહિતી મેળવી તેના માટે તમામ જિલ્લાના તંત્રો અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોની સતર્કતા કામગીરી અંગેની સંપૂર્ણ માહિત મેળવી હતી.

Photo-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *