હાલ ગુજરાતમાં ભારે વરસાદના કારણે કોઈ મોટું નુકશાન કે જાનહાનિ ના યા તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી જેમાં ખાસ કરીને સૌરાષ્ટમાં જે ભારે વરસાદના કારણે જે તારાજી ફેલાઈ છે તેની સમીક્ષા કરવાની તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથેના વરસાદ અંગ માહિતી મેળવી તેના માટે તમામ જિલ્લાના તંત્રો અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોની સતર્કતા કામગીરી અંગેની સંપૂર્ણ માહિત મેળવી હતી.