Gujarat

મામલતદાર કચેરીમાં લાઈટ અને નેટના કારણે માણસો અવાર નવાર ધકા

જય ભારત સાથ જણાવવાનું કે ઓખામંડળ દ્વારકા તાલુકામાં મામલતદાર કચેરી ખાતે લાઈટ , અને નેટ , ના કારણે માણસો ધર્મ ધકા ખાતા બહેનો અને ભાઈ ઓ ગામો માંથી આવતા હોય, અથવા બાજુ ના સહેર માથી આવતા હોય , કોય માણસ મામલતદાર કચેરી માં પાસ માટે દસ્તાવેજ બનાવા માટે અથવા સરકારી કામકાજ માટે પોતાનુ કામકાજ મુકીને ટીકીટ ભાટા ખર્ચી ને આવતા હોય , પરન્તુ મામલતદાર કચેરી માં આવે એટલે લાઈટ નથી અથવા નેટ નથી દાખલા તરીકે જે માણસ ને જમીન નુ દસ્તાવેજ બનાવું છે.

જે માણસ સે સોદા ચીઠી અથવા સોદાખત બનાયવુ છે તારીખ આજ સુધીની છે મામલતદાર કચેરી માં નેટ નથી અથવા લાઈટ નથી સામે વારો માણસ કાયદા હેઠળ કહિ સકે તમારી સોદા ચીઠી રદ થય અથવા મુદત પુરી થય તેમનુ જવાબ કોણ અથવા જમીન લેનાર વ્યક્તિનુ અથવા જમીન વેચનાર માણસનુ મ્રુત્યુ થયુ હોય કોણ જવાબદાર રહશે સાહેબ શ્રી ને નમ્ર વિનંતી મામલતદાર પંચાયત કચેરી ખાતે લાઈટ, અને નેટ, વેવસ્થા એમર જનસીની સુવિધા રાખવામા આવે જેતી કોય માણસ હેરાનપરેશાન ના થાય ખાસ નોંધ લેવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *