Gujarat

વિસાવદર ધારાસભ્ય રીબડીયા દ્વારા મુખ્યમંત્રી ના નિર્ણય સામે વિરોધ દરસાવ્યો

વિસાવદર ધારાસભ્ય રીબડીયા દ્વારા મુખ્યમંત્રી ના નિર્ણય સામે વિરોધ દરસાવ્યો

વિસાવદર ના ધારાસભ્ય રીબડીયા દ્વારા મુખ્યમંત્રી રૂપાણી ના ગાંધીનગર વિસ્તાર માથી રોજડા નામનું પ્રાણી છે તે પ્રાણી ને જંગલ વિસ્તાર ને બદલે રેવન્યુ વિસ્તાર મા મુકીદેવાનો નિર્ણય કરેલ છે તેનો વિરોધ દર્શવીને સરકાર ને જો આનિર્યણ ની અમલવારી કરશેતો નાછૂટકે આંદોલન કરવાની ફરજ પડશે તેવી સરકાર સામે ચીમકી ઉચ્ચા રીછે કારણ કે રોઝડું છે તે ખેડૂતો ના ખેતર મા જે મોલ ઉભોહોયતે મોલનો નાસ કરીનાખેછે અને ખેડૂતો ને પોતાની વાડી કે ખેતર નો પાક સદંતર નાસ થઈજાય તેવી દહેસત હોય તેથી રોજ ને ગીરનારેવન્યુ વિસ્તાર મા નહિ મુકવાની માંગ કરીછે અને હર્શદ રીબડીયા દ્વારા સરકાર ને જણાવેલ કે ખેડૂત પોતાની ખેતી માટે તાર ની ફેન્સીંગ કરવા માટે જે સબસીડી માંગે છે તે સબસીડી આપવાની તો દૂર પરંતુ ઉપરથી ગાંધીનગર થી રોજડા ને અહીંના રેવન્યુ વિસ્તાર મા મુકવા છે તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને પણ કહેલ કે ગીરનો રાજા જંગલ છોડીને રેવન્યુ વિસ્તાર રાજકોટ સુધી પહોંચી જાયછે તો તેને રેવન્યુ વિસ્તાર માથી રેસ્ક્યુ કરીને જંગલ મા પહોંચાડી ને સિંહ ને રેવન્યુ વિસ્તાર મા ન આવેતેવી તજવીજ હાથ ધરેતેવી માંગ કરીછે જો સરકાર દ્વારા પોતાના નિર્ણય મા અડગ રહેશે તો ના છૂટકે ખેડૂતોને સાથે લઈને આંદોલન કરવાની ચીમકી ધારાસભ્ય રીબડીયા દ્વારા ઉચ્ચાર વામાં આવીછે

રિપોર્ટર હરેશમહેતા વિસાવદર

Screenshot_2021-01-06-20-10-17-15_7352322957d4404136654ef4adb64504.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *