Uncategorized

આજે જૈન સમાજ ના અગ્રણી પ્રમોદભાઈ મલકાણ સાથે થયેલ વાત આપ સહુને share કરું છુ.

આજે જૈન સમાજ ના અગ્રણી પ્રમોદભાઈ મલકાણ સાથે થયેલ વાત આપ સહુને share કરું છુ.
તેમના પુત્ર વધુ કારોના+ve હતો. ઓક્સિજન લેવલ ૮૦-૮૫ જેટલું થઈ ગયેલ. મેડિકલ advise મુજબ hospitalised કરવા પડે તેમ હતાં. પરંતુ ઘરેલુ ઉપાય પ્રમોદભાઈ એ અજમાવ્યો એક કપૂર ની ક્યૂબ અને એક ચમચી અજમો રૂમાલ માં પોટલી બનાવી ૧૦થી ૧૫ .વાર ઊંડા શ્વાસ સાથે સૂંઘવાની અને દર બે કલાકે સૂંઘવાની. આ શરૂ કર્યા ના ૨૪કલાક માં ઓક્સિજન લેવલ ૯૮-૯૯ થઈ ગયું અને દાખલ થવાની માથા ફૂટ મંથી બચી ગયા. ત્યાર બાદ તેમનાં એક મિત્ર હોસ્પિટલ માં દાખલ થયા હતા તેમને પણ આ પ્રયોગ કરાવ્યો અને તેમને પણ આ results મળ્યું અને તેમને પણ હોસ્પિટલ માંથી રજા આપી દીધી. આ જાણ સમાજ માં એટલા માટે કરી છેઃ કે બીજા ને ઉપયોગી થાય.
આભાર. સંજય સુખડીયા 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *