સ્વ. તારીખ ૨૮/૦૧/ર ૦૨૧ ગુરૂવાર
સ્વ. જસ્મીનભાઈ ગુણવંતલાલ મહેતા (આંબાવાળા)
દિલગીરી સાથ જણાવવાનું કે અમારા પુત્ર સ્વ. જસ્મીનભાઈ ગુણવંતલાલ મહેતા તા . ર ૮/૦૧/ર ૦ર૧ ને ગુરૂવાર ના રોજ ગૌલોકવાસ પામ્યા છે એમનો ધાસ ઘણો છે પરંતુ ઈશ્વર ઈચ્છા બળવાન છે , પરમ કૃપાળુ પરમેશ્વર એમની દિવ્ય આત્માને સદ્ ગતી આપે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના …
તેમનું બેસણું રાજકોટ (પુનિત નગર શેરી નં .7)મુકામે તા . ૦૧/૦૨/૨૦૨૧ ને સોમવારે રાખેલ છે.
ગુણવંતલાલ નટવરલાલ મહેતા 7096537477
જન્તીભાઈ નટવરલાલ મહેતા ૮૦૦૦૨૮૧૦૨૪
હેમલભાઈ ગુણવંતલાલ મહેતા 7096537477
કોરોના ને લીધે ટેલીફોનીક બેસણું રાખેલ છે.
સમય: સવાર ના ૯ થી ૧૧