Gujarat

ગીરગઢડા તાલુકાના સનવાવ ગામે રાધાકૃષ્ણ મહિલા સત્સંગ મંડળ દ્વારા  રામ પારાયણ જ્ઞાન યજ્ઞનું આયોજન

તા. 3 થી 11 સુધી વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક,તથા ભવ્ય કાર્યકમો નું આયોજન…
 ગિરગઢડા
ભરત ગંગદેવ..
 ગિરગઢડા તાલુકાના સનવાવ ગામે રામજીમંદિર ખાતે રાધાકૃષ્ણ મહિલા સત્સંગ મંડળ દ્વારા  રામ પારાયણ જ્ઞાન યજ્ઞનું  આયોજન કરવામાં આવ્યું આ પારાયણ જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠે રામકથા મર્મજ્ઞ શ્રી કમલેશ ભાઈ પંડ્યા બિરાજી કથાનું રસપાન કરાવશે.

IMG-20220505-WA0561.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *