મોરબીમાં ઝુલતા પુલ તૂટવાની જે હોનારત બને છે તેને લઈને કેટલાક પરિવારે તેના પરિવાર ગુમાવ્યા છે અને કેટલાક લોકો મરણ થઈ જવા પામેલ છે જેને લઈને છોટાઉદેપુર નગરપાલિકા ખાતે નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા સહિતના નગરપાલિકાના ઉપપ્રમુખ અને સભ્યો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે, મોરબીમાં હોનારતમાં 142 થી આસપાસ લોકોના મરન થવા પામ્યા છે જેને લઇને નગરપાલિકા ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


