Gujarat

ત્મા પ્રોજેકટ, અમરેલી દ્વારા જેસી‌ગપરા ખાતે પ્રાકૃતિક ખેતીનું જીવામૃત્ત નિદર્શન યોજવામાં આવ્યું હર ઘર તિરંગા અભિયાનમાં જિલ્લાના નાગરિકો જોડાશે

ભરત ગંગદેવ

 આત્મા પ્રોજેકટ, અમરેલી દ્વારા અમરેલીના જેસી‌ગપરા ખાતે પ્રાકૃતિક ખેતી અભિયાન હેઠળ જીવામૃત્ત નિદર્શન અને ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી.  આ દરમિયાન આગામી સમયમાં યોજવામાં આવનાર હર ઘર તિરંગા અભિયાન વિશે જણાવવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા માટે ખેડૂતોએ સહમતિ દર્શાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *