અમરેલીમાં નાગદેવતાનું મંદિર આવેલું છે શ્રાવણ માસ નિમિત્તે નાગદેવતાના પુજારી અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદ ને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેને લઈને અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સાંજે શિવજીને જળ અભીષેક કરીને આરતી ઉતારી હતી અને ધન્યતા અનુભવી હતી આ આરતીમાં પત્રકાર એકતા પરિષદના હોદેદારો હાજર રહ્યા હતા
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


