Gujarat

આજ રોજ આમ આદમી પાર્ટી સાવરકુંડલા તાલુકા ટીમનાં પ્રમુખ ભરત ભાઇ નાકરાણી, વિશાલભાઈ રાદડિયા, અમિતભાઈ રાઠોડ તથા કિશન જ્યાણી  દ્વારા સાવરકુંડલા મામલતદાર શ્રી ને આધાર કાર્ડ કઢાવવાને લઈને ગ્રામ્ય વિસ્તારનાં રહેવાસીઓને પડતી સમસ્યાઓનાં ઉકેલ માટે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું…

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————સાવરકુંડલા તાલુકા વસ્તીને આધીન મામલતદાર કચેરી ખાતે એક  જ આધારકાર્ડ સેન્ટર શરૂ હોય અને તેમાં પણ ટોકન મુજબ ૩૦  વ્યક્તિને આધાર સુધારા વધારા કરી આપે છે જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા નવા સેન્ટર શરૂ કરવા માટે લેખિત રજૂઆત કરી અને તાત્કાલિક ગ્રામ્ય તથા શહેર  વિસ્તાર માં નવા સેન્ટર ઊભા કરવા માટે રજૂઆત કરવામાં આવી….

IMG-20220530-WA0044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *