Gujarat

કૃષિમંત્રીશ્રીરાઘવજીભાઇપટેલદ્વારાસર્કિટહાઉસખાતેલોકસંપર્કનુંઆયોજનકરાયું

પશુપાલનઅનેગૌસંવર્ધનમંત્રીશ્રીરાઘવજીભાઇપટેલેજામનગરસર્કિટહાઉસખાતેલોકસંપર્કયોજીઉપસ્થિતરહેલનાગરિકોનાપ્રશ્નોતથારજૂઆતોસાંભળીહતીતેમજનાગરિકોદ્વારાકરવામાંઆવેલરજૂઆતોધ્યાનેલઈસત્વરેતેઅંગેયોગ્યકાર્યવાહીહાથધરવામાંઆવશેતેમજણાવ્યુંહતું.

કૃષિમંત્રીશ્રીદ્વારાયોજવામાંઆવેલ લોકસંપર્કકાર્યક્રમમાંજામનગરશહેરતથાગ્રામ્યવિસ્તારોમાંથીબહોળીસંખ્યામાંનાગરિકોઉપસ્થિતરહ્યાહતાઅનેપોતાનીરજૂઆતમંત્રીશ્રીસમક્ષમૂકીહતી. ઉલ્લેખનીયછેકેકૃષિમંત્રીશ્રીદ્વારાજાહેરજનતાસાથેસંવાદસેતુસાધવા પ્રકારનાલોકસંપર્કનુંદરશુક્રવારેશહેરનાલાલબંગલાસ્થિતસર્કિટહાઉસખાતેઆયોજનકરવામાંઆવેછેજેમાંબહોળીસંખ્યામાંનાગરિકોઉપસ્થિતરહીપોતાનાપ્રશ્નોતથારજૂઆતોબાબતેરૂબરૂચર્ચાકરેછે. કૃષિમંત્રીશ્રીરાઘવજીભાઇપટેલપણએટલી સહૃદયતાથીનાગરિકોનાપ્રશ્નોસાંભળેછેતેમજ પ્રશ્નોનાનિવારણમાટેસ્થળપર લગતવિભાગોતથાસંબંધિતોનેટેલિફોનિકસૂચનાઆપીઅથવાતોલેખીતકાર્યવાહીકરીલોકપ્રશ્નોનાનિરાકરણનુંમાધ્યમબનેછે.

RAGHVAJIBHAI-FIRST-PROGRAM-PHOTOS-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *