Gujarat

ગીર સોમનાથ ના વડામથક વેરાવળમા સુચક પરિવાર આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ ભવ્ય આયોજન કરાયુ…

ગિરગઢડા
 ભરત ગંગદેવ..
.
વેરાવળ નગરપાલીકા સંચાલિત એ.સી.કોમ્યુનીટી હોલમા સુપ્રસીધ્ધ કથાકાર શ્રી હષીઁલભાઇ શુકલ દ્રારા વ્યાસપીઠ પરથી શ્રોતાઓને કથાનુ રસપાન કરાવેલ .
જેમા કૃષ્ણજન્મોત્સવ,  ગોવઁધનલીલા,  નૃસિંહ અવતાર ,રામજન્મોત્સવ  ,પોથીયાત્રા,  માળાપહેરામણી  , ભોજન પ્રસાદ  સહીતના કાયઁક્રમ યોજાયા…
કોડીનાર ના પીઢ પત્રકાર અરવીંદભાઇ સૂચક ના આમંત્રણ ને માન આપી વેરાવળના પત્રકારો એ પણ હાજરી આપી હતી ..
ABPSS ના પત્રકારોના વ્યાસપીઠ પરથી કથાકાર  હષીઁલભાઇ શુકલ દ્રારા સન્માન કરાયુ હતુ …

IMG-20220412-WA0586.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *