Gujarat

જામકંડોરણા પંથકના ખેડૂતોમા ચાલું વર્ષે ડુંગળી ના નકલી બિયારણથી છેતરાયા હોવાની બુમ ઉઠી છે

જામકંડોરણા પંથકના ખેડૂતોમા ચાલું વર્ષે ડુંગળી ના નકલી બિયારણથી છેતરાયા હોવાની બુમ ઉઠી છે જામકંડોરણા પંથકના હજારો ખેડૂતો ડુંગળીના નકલી બિયારણથી છેતરાયા હોવાનું સામે આવ્યું છે જેથી ખેડૂતો ચિંતિત થયા છે ત્યારે કંપની દ્વારા વેંચવામાં આવેલ બિયારણથી છેતરાયા હોવાના આક્ષેપો કરી અંદાજીત ૧૫૦ જેટલા ખેડૂતોએ એકત્રિત થઇ અનોખો વિરોધ દર્શાવ્યો હતો જામકંડોરણા પંથકના ખેડૂતો આ વર્ષ

IMG-20220212-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *