બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ સી.એસ.ગદાણી હાઈસ્કુલ ખાતે મોરબીમાં મચ્છુ નદી ઉપર જુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાજલી આપવામાં આવી આ સમયે સી.એસ.ગદાણી હાઈસ્કુલના સંચાલક સંજીવભાઈ ગદાણી તેમજ શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ બે મીનીટ મૌન પાળી શ્રધાંજલી આપી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


