બ્રાહ્મરત્ન એવોર્ડ થી કરાયા સન્માનિત
વડિયા ની સેવાકીય પ્રવુતિઓ સાથે સંકળાયેલ એવા સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજ ના કારોબારી સભ્ય અને વડિયા બ્રહ્મ સમાજના પ્રમુખ અશ્વિનભાઈ મહેતા ની સેવાકીય કામગીરી ને બિરદાવી પરશુરામ ધામ દ્વારા બ્રહ્મરત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવતા સમગ્ર બ્રાહ્મણ સમાજ અને મીત્ર વર્તુળ માં આંનદ ની લાગણી જોવા મળી રહી છે.


