Gujarat

વેરાવળ માં સ્ક્રીન સ્પેયાલિસટ ડો રવિ શામળા ની અદ્યતન ટેકનોલોજી હોસ્પિટલ નુ વડવાળા મંદિર ના મહંત ના અદયક્ષ સ્થાને પ્રારંભ 

સોની હરેશભાઈ   પી સતીકુંવર  વેરાવળ
વેરાવળ ગિર સોમનાથમાં આજરોજ તાલાલા અમદાવાદ રાજકોટ અને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સ્ક્રિન સ્પેયાલિશટ ડો રવિ શામળા દ્વારા અઘ્યતન સાધનો સાથે સ્કિનોવા હોસ્પિટલ નો પ્રારંભ કરાવ્યો જેમાં દૂધ રેજ ધામ વડવાળા ધામ ના મહંત શ્રી કનિરામ બાપુ દ્વારા   વિધિવત પ્રારંભ કર્યો હતો જેમાં સ્ક્રિન ચામડી ની સારવાર માટે હવે રાજકોટ સુધી જવાની નોબત નહિ આવે તેવી પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર ને આપેલ મુલાકાત મા ડો રવિભાઈ શામળા ઍ જણાવ્યું છે
રિપોર્ટ : સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *