Gujarat

સાળંગપુર હનુમાનજીદાદા ને જામફળનો ભવ્ય શણગાર કરાયો… દાદા ને જામફળ નો અન્નકુટ ધરાવતા ભક્તો દર્શન કરી ધન્ય થયા..    

શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે કારતક માસના શનિવાર તા. 19-11-2022ના રોજ  દાદાને  જામફળનો દિવ્ય શણગાર  ધરાવાયો. તથા સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા , સવારે 7:00 કલાકે શણગાર  આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ. દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ સિંહાસનને જામફળથી શણગારવામાં આવેલ. દાદાને જામફળનો અન્નકૂટ બપોરે 11:15 કલાકે ધરાવાયો તેમજ દાદાના  હજારો  ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.
તસવીરઃવિપુલ લુહાર

IMG-20221119-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *