અમરેલી શહેર ખાતે સારહી યુથ ક્લબ ઓફ અમરેલી અને અમરેલી નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સારહી પેથોલોજી લેબોરેટરી જે અમરેલી જિલ્લા ના દર્દી નારાયણ ની સેવા માટે લેબોરેટરી નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે યુવા આઈડલ નગર પાલિકાના માર્ગદર્શક અમર ડેરીના વાઇસ ચેરમેન સારહી યુથ ક્લબ ઓફ અમરેલી ના પ્રમુખ શ્રી મુકેશભાઈ સંધાણી જી નું સન્માન શક્તિ ગ્રુપ ના પૂર્વ પ્રમુખ અશોકભાઈ વાળા અને જીજ્ઞેશ દાફડા, જયરાજ રાઠોડ કરેલ હતું તેમજ ભારતની સંસ્કૃતિમાં સેવાનો ખૂબ જ મહિમા છે સાહિત્યની ભાષા માં તો કહ્યું છે માનવ સેવા કરો ફરી સમય નહીં મળે *મળજો માનવીને મનથી જેમ દૂધમાં સાકર ભળે તેમ ભળી જતા મુકેશભાઈ સંઘાણી* હંમેશા યુવાનો માટે પ્રેરણારૂપ રહ્યા છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


