બોડેલીના અલ્હાદપુરા ના શહીદ થયેલા વીર જવાન તુલસી ભાઈ બારીયા ને પ્રથમ પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપવા આણંદ થી 120 કિલોમીટર કરતા વધારે અંતર કાપી સ્કેટિંગ કરી યુવાન બોડેલી થઈ અલ્હાદપુરા આવ્યા હોય બોડેલી નગરમાં અને અલ્હાદપુરા ગ્રામજનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું
અને આ યુવાન શહીદ જવાનોના પરિવારજનો ને મળ્યો હતો ધગધગતા તાપમાં ગરમીમાં આ યુવાન ૧૨૦ કિલોમીટર જેટલું અંતર કાપી આણંદ થી બોડેલી અલ્હાદપુરા ના શહીદ જવાન ને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યો હોય ગ્રામજનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


