Gujarat

ગુજરાતમાં ૨૩ IAS અધિકારીની બદલી, છસ્ઝ્રના નવા કમિશ્નર એમ થેન્નારેસન, ધવલ પટેલ અમદાવાદના કલેક્ટર

અમદાવાદ
ગુજરાતમાં ચૂંટણી ટાણે ફરી એકવાર આઈએએસ ઓફિસરોની બદલીઓના ઓર્ડર થયા છે. રાજ્યના ૨૩ આઈએએસ ઓફિસરોની ટ્રાન્સફર કરાઈ છે. જેમાં એમ થેન્નારેસન અમદાવાદના નવા મ્યુન્સિપલ કમિશ્નર બન્યા છે. અમદાવાદના કલેક્ટર તરીકે ધવલ પટેલની નિમણુંક કરાઈ છે. આઈએએસ અધિકારી રમેશ મેરજા ભાવનગરના કલેક્ટર બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *