હિન્દૂ હિત રક્ષક અને હિન્દુત્વ નાં આરાધ્ય દેવ એવા છત્રપતી શિવાજી મહારાજ ની આજે જન્મજ્યંતી નિમિતે જેતપુર મા વિશ્વ હિન્દૂ પરિસદ બજરંગ દળ તેમજ વિવિધ સંસ્થા દ્વવારા સરદાર ગાર્ડન થી સ્ટેન્ડ ચોક સુધી શોભાયાત્રા યોજાઈ હતી શિવાજી મહારાજે મોગલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી ને સમગ્ર ભારત મા ભગવો ધ્વજ લહરાવી વીર પુરુષ તરીકે ગણાયા હતા આજે પણ હજારો લાખો યુવાનો તેઓના જીવન ચરિત્ર નો બોધ પાઠ લઈ ને હિન્દુત્વ માટે કાર્યરત છે ત્યારે આજે તેમની જન્મજ્યંતી નિમિતે શહેર નાં તીન બત્તી ચોક કનકિયા પ્લોટ સ્ટેન્ડ ચોક સુધી શોભાયાત્રા યોજાયેલ અને સ્ટેન્ડ ચોક પાસે આવેલ શિવાજી ચોક મા તેમની પ્રતિમા ને હારતોરા કરિ પુસ્પાજલી અર્પણ કરિ હતી
બાઈટ…. જગદીશભાઈ પાંભર વિશ્વ હિન્દૂ પરિસદ પ્રમુખ
હરેશ ભાલીયા જેતપુર
