Gujarat

મહાનગરપાલિકા જુનાગઢની ઘરવેરાશાખાની મિલકત વેરો વસુલાત કામગીરી આગામી સાત દિવસ માટે બંધ રહશે.  

ગિરગઢડા
  ભરત ગંગદેવ..
જુનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારના મિલકત ધરાવતા તમામ મિલકત ધારકોને જાણ કરવામાં આવી છે કે તા.૦૧/૦૪/૨૦૨૨ થી તા.૦૭/૦૪/૨૦૨૨ સુધી ઘરવેરા શાખાનાંસોફ્ટવેર અપડેટની કામગીરી ચાલુ હોવાથી મિલકત વેરા વસુલાત કામગીરી બંધ રાખવામાં આવશે તેમજ તા.૦૮/૦૪/૨૦૨૨ થી મિલકતવેરા વસુલાત અને શાખાને લગત તમામ કામગીરી રાબેતા મુજબ જ ચાલુ રહશે, જેની મહાનગરપાલિકા હદ વિસ્તારના મિલકત ધરાવતા તમામ મિલકત ધારકોને નોધ લેવા એક અખબારી યાદીમાં જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *