Gujarat

માનવમંદિરમાં વધુ એક મનોરોગી બહેન માનસિકરીતે સ્વસ્થ થતાં યાદદાસ્ત પાછી આવતાં તેનાં ભાઈ અને પરિવારજનો તેને ઘરે તેડી ગયા. પૂ. ભક્તિરામબાપુના વાત્સલ્યપ્રેમ અને પિતાતુલ્ય હૂંફનું સકારાત્મક પરિણામ. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા માનવમંદિરમા માનસિક અસ્થિર મંજુબેન આતુભાઇ મકવાણા ગામ-ધોળાદ્રિ  તા.૧૬/૩/૨૨ ના રોજ માનવમંદિર આવેલ.ખુબ ટુકા સમયમાં અહીની આબોહવા વાતાવરણ દવા ખોરાક તેમજ ભક્તિબાપુનું વાત્સલ્યથી યાદદાસ્ત પાછી આવતા.  આજરોજ તારીખ ૩/૬/૨૨ ના તેમના ભાઈ અને પરિવારજનો તેડવા આવેલ. અત્યાર સુધીમાં ૧૦૧  દિકરીઓ સાજી થઈ પોતાના પરિવાર સાથે રહેતી થઈ છે.

IMG-20220603-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *