કોરોના સંક્રમણ દ્વારા જે લોકો માં ભય નો માહોલ છવાયો હતો અને અનેક લોકો એ પોતાના સ્વજન પણ ગુમાવવા પડ્યા તેમ હાલ માં લંપી નામના ચેપી વાયરસ ના કારણે ગાય માતા જે પીડા સહન કરી અને કેટલીક ગાય માતા મૃત્યુ પણ પામી ત્યારે આ બાબતે હાલ માં પણ આ વાયરસ ઓછો થયો નથી ત્યારે અમરેલી નગરપાલિકા ના વિપક્ષ નેતા દ્વારા નગરપાલિકા ને લેખિત માહિતી માંગી કે આ વાયરસ ના સંક્રમણ ને અટકાવવા નગરપાલિકા દ્વારા શુ શુ પગલાં લેવામાં આવ્યા તેમ અંત માં સમીર કુરેશી દ્વારા જણાવવામાં આવ્યું છે
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


