વડિયા ખાતે માતાજી ના મઢ ખાતે બીલખા.વિસાવદર.વડિયા ધોરાજી ના તમામ ઝખવાડિયા પરિવાર ના સમસ્ત લોકો માતાજી ના મઢ ખાતે સરવાનું મતે મેઘજીભાઈ નાગજીભાઈ ઝખવાડિયા ને પ્રમુખ ની જવાબદારી સોંપવામાં આવી છે
મેઘજીભાઈ એ જણાવ્યું હતું કે કુટુંબ ઝખવાડિયા પરિવાર ને હું ઈમાનદારી થી તન મન ધન થી સેવા કરીશ અને વફાદારી થી ફરજ બજાવીશ


