સોની હરેશભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ ગિર સોમનાથમાં આજરોજ તાલાલા અમદાવાદ રાજકોટ અને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સ્ક્રિન સ્પેયાલિશટ ડો રવિ શામળા દ્વારા અઘ્યતન સાધનો સાથે સ્કિનોવા હોસ્પિટલ નો પ્રારંભ કરાવ્યો જેમાં દૂધ રેજ ધામ વડવાળા ધામ ના મહંત શ્રી કનિરામ બાપુ દ્વારા વિધિવત પ્રારંભ કર્યો હતો જેમાં સ્ક્રિન ચામડી ની સારવાર માટે હવે રાજકોટ સુધી જવાની નોબત નહિ આવે તેવી પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર ને આપેલ મુલાકાત મા ડો રવિભાઈ શામળા ઍ જણાવ્યું છે
રિપોર્ટ : સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ