લીલીયા થી હાથિગઢ તરફ જતા ના રેલ્વે ટ્રેક પર આધેડે પડતું મુકીને મોતને વ્હાલું કરી લેતા નાનકડા ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે શાખપુર ગામના ૪૦ વર્ષીય સાજીદ નામક યુવક છેલ્લા ત્રણ વર્ષ થી માનસિક બીમારી થી કંટાળી ને માલગાડી નીચે ઝંપલાવી આપધાત કર્યો છે આ ધટના ની જાણ થતાં વધુ તપાસ લીલીયા પોલીસ જે આર મકવાણા ચલાવી રહ્યા છે આ બનાવ ની જાણ થતાં શાખપુર સરપંચ જયેશ ભાઈ ખુમાણ ગોરધનભાઈ ડોંડા ખોડું ભાઈ બહાદુર ભાઈ બેરા ભિખા ભાઈ દેવાણી હારુન ભાઈ ભાજપ અગ્રણી નઝીર ભાઈ સહિત ના લોકો સિવિલ હોસ્પિટલ પહોંચી ગયેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


