Gujarat

૫ વર્ષના પ્રશ્નનુ અંતે નિરાકરણ સાવરકુંડલા શહેરના વોર્ડ નં ૩ મા છેલા ૫ વર્ષથી જે સાવરકુંડલાની વચ્ચે રહેલુ દાસારામ બાપાના મંદિર પાસેના રોડની કામગીરી  આજરોજ શરૂ કરવામાં આવી

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————-આ તકે નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી, કેશુભાઇ ચુડાસમા, કમલેશભાઈ રાનેરા, કાઉન્સિલર પિયુષભાઈ મશરુ, ભાજપ આગેવાન પ્રફુલભાઈ ચુડાસમા, સોશિયલ મીડિયા કા.સભ્ય યજ્ઞેશભાઇ ત્રિવેદી જીલ્લા યુવા ભાજપ અગ્રણી નીરજ ત્રીવેદી અને શીવાજીનગર વીસ્તાર ના મંદીરે જતાં દરેક દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ખુશી અને આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
Attachments area

IMG-20220127-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *