Delhi

રેપો રેટની જાહેરાત બાદ તમારી લોનની EMI પર આ અસર પડશે..

નવીદિલ્હી
રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી (ઇમ્ૈં સ્ઁઝ્ર સ્ીીં)ની દ્વિ-માસિક બેઠકમાં લેવાયેલો ર્નિણય આજે ૧૦ ઓગસ્ટ ગુરુવારે જાહેર કરાયો છે. નાણાકીય નીતિ પરની સમિતિના તમામ સભ્યો વ્યાજ દર યથાવત રાખવાની તરફેણમાં રહ્યા છે.જાેકે હોમ લોન(ૐર્દ્બી ન્ર્ટ્ઠહ)ના વ્યાજદરના બોજમાં કોઈ લાભ મળ્યો નથી. ગયા વર્ષે મે મહિનાથી સતત પાંચ વખત વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે લોન મોંઘી થઈ હતી. હોમ લોન ઘણી મોંઘી થઈ ગઈ છે.વ્યાજદર સ્થિર રહેવાથી ઈસ્ૈં ઓછી થવાની આશા ઠગારી નીવડી છે. ઇમ્ૈં સ્ઁઝ્ર સ્ીીં છેખ્તેજં ૨૦૨૩ માટે ૬માંથી ૫ સભ્યો અનુકૂળ વલણની તરફેણમાં હતા. સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે સવારે ૧૦ વાગ્યે સમિતિના ર્નિણયની જાહેરાત કરી હતી. ફુગાવાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને અગાઉથીજ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે રિઝર્વ બેંક આ વખતે પણ નીતિગત વ્યાજ દરો સ્થિર રાખવાનો ર્નિણય લઈ શકે છે. રેપો રેટ ૬.૫૦% પર ચાલી રહ્યો છે અને આ ર્નિણય સાથે ઇમ્ૈં સ્ઁઝ્ર એ ફેબ્રુઆરીથી ત્રીજી વખત રેપો રેટ સ્થિર રાખ્યો છે.
ઇમ્ૈંનો લિક્વિડિટી ઘટાડવાનો મોટો ર્નિણય.. જે જણાવીએ તો, કિંમત અને નાણાકીય સ્થિરતા માટે ઊંચી તરલતા સારી નથી. ૧૨ ઓગસ્ટથી ઇન્ક્રીમેન્ટલ ઝ્રઇઇ (૧૦ ટકા) લાગુ થશે. બેન્કોએ દ્ગડ્ઢ્‌ન્ ઉપરાંત ૧૦ ટકા ૈંઝ્રઇઇ રાખવો પડશે. ૧૨ ઓગસ્ટથી અનુસૂચિત વાણિજ્યિક બેંકોને વધતો ઝ્રઇઇ… સરપ્લસ લિક્વિડિટીમાં વધારો થયો છે… ૨૦૦૦ રૂપિયાની નોટ આવવાથી લિક્વિડિટી વધી છે… ફુગાવાનો ડેટા પર નજર કરીએ તો.. હ્લરૂ૨૪ રિટેલ ફુગાવો ૫.૧ ટકાથી વધીને ૫.૪ ટકા થવાનો અંદાજ છે. ઊ૧હ્લરૂ૨૪ – ૫.૪ ટકા, ઊ૨હ્લરૂ૨૪ – ૬.૨ ટકા, ઊ૩હ્લરૂ૨૪ – ૫.૭ ટકા અને ઊ૪હ્લરૂ૨૪ – ૫.૨ ટકા રહ્યો હતો. હોમ લોનના વ્યાજ દર પર જે જણાવીએ તો, જીમ્ૈં ઃ અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા હાલમાં હોમ લોન પર સામાન્ય ૯.૧૫% વ્યાજ દર ઓફર કરે છે. તે તમારા ક્રેડિટ સ્કોરના આધારે ૯.૬૫% સુધી પણ જઈ શકે છે. ૩૧મી ઓગસ્ટ સુધી ઝુંબેશના દર મુજબ લઘુત્તમ ૮.૭૦%ના દરે લોન પણ લઈ શકાશે. અહીં પણ તે મહત્તમ ૯.૪૫% સુધી પહોંચી શકે છે. ઁદ્ગમ્ ૐર્દ્બી ન્ર્ટ્ઠહ ઃ જાે તમે પંજાબ નેશનલ બેંકમાં ૩૫ લાખ સુધીની લોન માટે અરજી કરો છો, તો તમને ન્યૂનતમ ૮.૭૫% થી લોન મળવાનું શરૂ થશે. પગારદાર વ્યાવસાયિકો માટે, વ્યાજ ૮.૭૫% થી શરૂ થઈ શકે છે અને ક્રેડિટ સ્કોરના આધારે ૧૦.૭૫% સુધી જઈ શકે છે. સ્વ-રોજગાર બિન-વ્યાવસાયિકો માટે, તે ૮.૯% થી શરૂ થશે અને ૧૧.૨૫% સુધી જશે.જાે તમે ૩૫ લાખથી વધુની લોન લો છો, તો તમને પગાર માટે ૮.૭૫% થી શરૂ થશે અને ૧૦.૯૫% સુધી જશે. તે જ સમયે, સ્વ-રોજગાર માટે ૮.૮% થી શરૂ કરીને, તે ૧૧.૪૫% સુધી જઈ શકે છે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *