Gujarat

છોટાઉદેપુર તાલુકાના ગાંઠિયા ગામે બનાવેલ અમૃત સરોવરની મુલાકાત જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્ય  કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે લીધી હતી.

છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્ય કક્ષાના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે ગાંઠીયા ગામે મનરેગા યોજના હેઠળ બનાવેલ અમૃત સરોવરની મુલાકાત લીધી,મુલાકાત લઇ ગામ લોકો સાથે બેઠક પણ કરી હતી, મુલાકાતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને ગામના સરપંચ ,આગેવાનો અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા, મંત્રીએ મુલાકાત લઇ અધિકારીઓને માર્ગદર્શન પણ આપ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20230518_113643.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *