Gujarat

આણંદમાં ગઠિયાએ જેસીબીનો બારોબાર વહીવટ કરી અને, ઉપરથી ચોરીની ફરિયાદ નોંધાવી

આણંદ
આણંદના સલાટીયા રોડ પર રહેતા ગઠિયાએ જેસીબી ચોરી માટે અનોખી તરકીબ શોધી કાઢી હતી. તેણે વેપારી સાથેની ઓળખાણનો લાભ લઇ જેસીબી ભાડા પેટે લીધા બાદ પોતાના ઘર પાસે પાર્ક કરાવ્યું હતું. બાદમાં તે બારોબાર ગાયબ કરી દીધું હતું. આ અંગે આણંદ શહેર પોલીસે ગઠિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *