Gujarat

ઊનાના સનખડા ગામે મહીલાના મૃત્ય થતા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ હેઠળ રૂ.૨ લાખ વીમાની રકમ તેમના પરીવારજનોને અર્પણ કરવામાં આવ્યા હતા.

ઊના તાલુકાના સનખડા ગામે રહેતા ગદુબા રૂપસિંહભાઈ ગોહિલને એટેક આવતા તેમનું અવસાન થયેલ હતું. આ મૃતક મહીલાનું
સનખડા બેંકમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ રૂ. 330 નો વીમો શરૂ હોય જેથી મૃતકના જરૂરી કાગળો બેંકમાં જમા કરાવતા રૂ. 2 લાખ
વીમાની રકમ પાસ થયેલ અને માત્ર 15 દિવસમાં તેમના પરીવારના ખાતામાં જમા થયા હતા. સનખડા એસબીઆઈ બેંક મેનેજર
દ્વારા  લોકોને વધુ વિમો ખોલાવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. હાલ આ વીમો બેંકમાં 200 જેટલા લોકોએ યોજનામાં
ખોલાવ્યા હતા.

-જ્યોતિ-વીમા-330.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *