કઠલાલના છીપડીમાં હનુમાન જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી તેમજ સો જેટલા યુવાનો દ્વારા છીપડીથી પાટો આશરે સાત કિમી દુર આવેલ હનુમાનજી મંદિર સુધી ધજા સાથે પગપાળા જઈ ધજા ચઢાવવામાં આવી હતી. પાટોમાં આવેલ આગરવાડીયા હનુમાન મંદિર પૌરાણિક મંદિર છે. અહીં આ દિવસે મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને પુજા-અર્ચના કરી હનુમાનજીની પ્રસાદીનો લાભ લે છે.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ


