Gujarat

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ની ગ્રામ પંચાયત કચેરી ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર ની જન્મજ્યંતી ની ઉજવણી કરાય.  

વિશ્વવંદનીય કાયદાના પિતા, બંધારણના ઘડવૈયા, ગરીબોના મસીહા, symbol of knowledge તરીકે જગવિખ્યાત  પામેલા એવા
ડો.બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતિ નિમિત્તે ગ્રામ પંચાયત કચેરી ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઉજવણી ના ભાગ રૂપે સરપંચ સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા તેમજ તલાટી મંત્રી સત્યમભાઇ દવે સહીત નાઓ  ના હસ્તે દીપ પ્રાગટ્ય કરેલ હતું.અને કચેરી ના તમામ સ્ટાફ ના સભ્યો દ્વવારા પુસપાનજલી અર્પણ કરી ભાવ વંદના કરેલ હતી.આ તકે સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા, તલાટી મંત્રી શ્રી સત્યમભાઈ દવે તથા ગ્રામ પંચાયત કચેરી નો સ્ટાફ અને ગ્રામ પંચાયત સદસ્યો તેમજ પત્રકાર સહીત ના ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર

1681457180823.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *