જુંજાર પુર ગામે જય મેરીયા બાપા ની મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જુંજારપુર ગામે સમસ્ત ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા નો સમય સવારે 9:00 કલાકે રાખ્યો હતો ત્યારબાદ મહાપ્રસાદજી સાંજે પાંચ કલાકે સમસ્ત ગામ લોકોએ ભોજન કર્યું હતું તથા આજુબાજુ ગામ લોકો તથા મહેમાન મહી સાથે પ્રસાદ લીધો હતો ત્યારબાદ રાત્રિના સંતવાણી 10:00 કલાકે આયોજન કરાયું હતું અને રામદેવપીર મહારાજ નો પાઠ વગેરે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ગામના આગેવાન વડીલો તથા સરપંચ સહિત લોકોએ ભારે જેહ મત ઉઠાવી હતી અને આ કાર્યક્રમમાં અબીલ ગુલાલ ઉડાડી તથા આખું ગામ શણગાર કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો યુવાનો હાજરી આપી હતી…… રિપોર્ટર વિમલ રાય કુંડલીયા


