Gujarat

વીર દાદા જશરાજ ની પૂણ્ય તિથિ ઉજવાય…

તા.૨૨ જાન્યુઆરીનાં રોજ વીર દાદા જશરાજની પૂણ્ય તિથિ નીમિતે માણાવદર,બાંટવા તથા સરદારગઢનાં તમામ લોહાણા જ્ઞાતિ જનોએ વીર દાદા જશરાજને યાદ કર્યા હતા અને તેમની પૂણ્ય તિથિ નીમિતે તેઓ એ કરેલા શોર્યકાર્યોને બિરદાવ્યા હતા.
      કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ તમામ જ્ઞાતિ જનોએ સમૂહ ભોજન – પ્રસાદ સાથે લીધુ હતુ આમ વીર દાદા જશરાજની પૂણ્ય તિથિ દિવસ ખૂબજ ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવેલ હતો જેમાં તમામ લોહાણા જનોએ ભાગ લીધો હતો.
તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર

IMG_20230124_141022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *