અતિથિ વિશેષ
મહંતશ્રી અશ્વિન મહારાજ – દ્વારકા
ગતવર્ષ અને આ વર્ષના સમુહલગ્નના દાતા શ્રી, દ્વારકામાં તેઓ હરતું ફરતું અન્નક્ષેત્ર ચલાવે છે.
મહંતશ્રી ભક્તિરામબાપુ – માનવ મંદિર આશ્રમ સાવરકુંડલા પુજ્ય બાપુ બહેનોની સેવા કરે છે.માનસિક રોગથી પીડાતી બહેનોની સેવા કરે છે.તેમની દવા,સેવા અને લગ્ન કરાવીને તેમના જીવનમાં ખુશીઓ ભરી દે છે.
મહંતશ્રી જયદેવદાસબાપુ – ફકડાનાથની જગ્યા ઝમરાળા- બાપુ દ્વારા સાવરકુંડલા કન્યા છાત્રાલયમાં આખુ વર્ષ ઘી વિના મુલ્યે આપવામાં આવે છે.જેથી દીકરીઓમાં સ્વસ્થતાનો વિકાસ થાય.
,મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 મહંતશ્રી મહેશદાસબાપુ – પીપાવાવ ધામ – આજથી સાતસો વર્ષ પહેલા કોઇ અન્નક્ષેત્ર હતું નહીં ત્યારથી અહીં અન્નક્ષેત્ર ચાલે છે.બાપુએ અહીં સેવા આપી લોકસેવાનું ઉત્તમ ઉદાહરણ આપણી સામે આપ્યું છે.
મહંત શ્રી ઉર્જામૈયા પરમહંસ – સન્યાસ આશ્રમ – બાપરટોળી
રાજેન્દ્રદાસ બાપુ – ૧૦૦૮ રામપરા આશ્રમ
સાગરભાઇ સરવૈયા – મિડિયા કન્વીનર પ્રમુખ શ્રી મોચી સમાજ રાજુલા
ભરતભાઇ સાધુ – તંત્રી શ્રી રામદળ ચેનલ અમરેલી રામદળ ચેનલ દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસ.
અલ્પેશભાઇ ટીલાવત – પ્રમુખ રામાનંદી સાધુ સમાજ રાજુલા હરહંમેશ અશોકબાપુના દરેક કાર્યમાં સહકાર
હરસુરભાઇ લાખત્રોણા- પ્રમુખ શ્રી રાજુલા તાલુકા ભાજપ
ગુણુબાપુ ટીલાવત – અધ્યક્ષ શ્રી રામાનંદાચાર્ય એજ્યુકેશન ટ્રસ્ટ સુરત – ગત વર્ષ તથા આ વર્ષના સમુહલગ્નના દાતા શ્રી
ડો. હિતેશ હડિયા – કારોબારી ચેરમેન તાલુકા પંચાયત રાજુલા
સંચાલન સ્નેહલ નિમાવત.
શ્રી અશોકભાઈ નિમાવતનો આભાર…





