Gujarat 14/4/2023 થી 12/12/2023 સુધીમાં જે લોકો ભાવનગરથી અમદાવાદ કે વડોદરા ટ્રાવેલ કરવાના હો તો route ચેન્જ થયો છે. Posted on April 14, 2023 Author Admin Comment(0) ગીરગઢડા ભરત ગંગદેવ ભાવનગરથી અમદાવાદ જતા તમામ વાહનો ભાવનગરથી વાયા વલભીપુર-બરવાળા-ધંધુકા-બગોદરા થઈને જઇ શકાશે. ભાવનગરથી વડોદરા જતા તમામ વાહનો ભાવનગરથી વાયા વલભીપુર-બરવાળા-ધંધુકા-ફેદરા-પીપળી-વટામણ ચોકડી થઈને જઇ શકશે. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.