Gujarat

યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા સાથે ૪૬થી વધુ કરોડની ઠગાઈ મામલે થયો કેસ દાખલ થયો

અમદાવાદ
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સાથે ૪૬.૭૯ કરોડના ઠગાઈ કેસમાં ઝ્રમ્ૈં દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગ્રીન ડાઈમઝ બાયોટેક પ્રાઈવેટ લિમિટેડ કંપનીના સંચાલકો અને માલિકો સામે ઝ્રમ્ૈં દ્વારા કેસ કરવામાં આવ્યો છે. જેમા કંપનીની અમદાવાદ સ્થિત ઓફિસ, સંચાલકો અને ડાયરેક્ટર્સના નિવાસો પર ઝ્રમ્ૈંના દરોડા, સર્ચ સહિતની કાર્યવાહી શરૂ છે. ઝ્રમ્ૈં દ્વારા જેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમા મેસર્સ ગ્રીનડાઈમઝ બાયોટેક પ્રા. લિમિટેડ, અમદાવાદ, ચંપત રિખાબચંદ સંઘવી, અમદાવાદ, દીપક ચંપત સંઘવાઈ, અમદાવાદ, અશ્વિન આર.શાહ, અમદાવાદ, અન્ય કેટલાક સરકારી અને બેન્કના કર્મચારીઓ સામે કેસ દાખલ કરાયો છે. બેંકોમાંથી કરોડો રૂપિયાની લોન લઈ લોન ભરપાઈ નહીં કરનારા સામે ઝ્રમ્ૈં દ્વારા સકંજાે કસવામાં આવ્યા છે. આ કંપની સામે ઝ્રમ્ૈં દ્વારા કેસ દાખલ.. જે જણાવીએ તો, મેસર્સ ગ્રીનડાઈમઝ બાયોટેક પ્રા. લિમિટેડ, અમદાવાદ – ચંપત રિખાબચંદ સંઘવી, અમદાવાદ – દીપક ચંપત સંઘવાઈ, અમદાવાદ – અશ્વિન આર.શાહ, અમદાવાદ અને અન્ય કેટલાક સરકારી અને બેન્કના કર્મચારીઓ.. સહીત સામે કેસ દાખલ થયો.. સીબીઆઈ દ્વારા યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, અમદાવાદ શાખાને ૪૬.૭૯ કરોડ. અમદાવાદ સ્થિત એક ખાનગી કંપની અને તેના ડિરેક્ટરો અને અન્ય અજાણ્યા જાહેર સેવકો વિરુદ્ધ રૂ.નું નુકસાન પહોંચાડવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. એવો આરોપ છે કે માહિતી/દસ્તાવેજાેના ખોટા બનાવટ દ્વારા, આરોપીઓએ વિતરિત કરેલ રકમ પોતાની તરફ ડાયવર્ટ સસ્તામાં ઉપાડી લીધી છે અને વિશ્વાસનો ભંગ, છેતરપિંડી, જાહેર નાણાંની ઉચાપતના ગુના માટે એકબીજા સાથે કાવતરું કર્યું છે. અમદાવાદમાં વિવિધ સ્થળોએ આવેલી લોન લેનાર કંપની સહિત આરોપીઓની જગ્યાઓ પર સર્ચ કરવામાં આવ્યું હતું, જેના કારણે ગુનાહિત દસ્તાવેજાે મળી આવ્યા હતા. આ મામલે તપાસ ચાલી રહી છે.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *