Gujarat

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ના શાન્તિધામ સોસાયટી મા આવેલ મહાદેવ મંદિર ના પરિસર મા તોતિંગ વૃક્ષ ધરાસાય.

શાપર-વેરાવળ મા બીપરજોય વાવાજોદા ને લઈને સવાર થીજ વરસાદી માહોલ સર્જાયો છે. વાવાજોડા ની પૂર્વ અસર ના કારણકે શહેર મા દીવસભર ભારે પવન ફૂંકાય રહ્યો છે.જેમાં આજરોજ વેરાવળ ની શાન્તિધામ સોસાયટી માઁ આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ના પરિસર મા ભારે પવન ફૂંકાવવા ના કારણે એક તોતિંગ વૃક્ષ ધરાસાય થયું હતું.અને ત્યાં કોઈ હાજર ના હોવાને કારણે સદનસીબે કોઈ જાન હાની થય નથી.તેવું સોસાયટી ના સદસ્ય અનિરુદ્ધસિંહ વાઘેલા એક યાદી મા જણાવેલ હતું.
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર

1686912649311.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *