Gujarat

છોટાઉદેપુર તાલુકાના બાલાવાટ ગામમાં વન્ય પ્રાણી દીપડાએ બે બકરાનુ મારણ કર્યું  

છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ ગામમાં આવેલ બાલાવાંટ ગામમાં છેલ્લા એક સપ્તાહ માં દીપડાએ સાત થી આઠ બકરાનુ શીકાર કર્યો હતો ગામ લોકોના જણાવ્યા મુજબ છેલ્લા સાત થી આઠ દિવસથી દીપડા દ્વારા શિકાર કરવામાં આવી રહ્યા છે હાલતો જે પ્રકારે દીપડાના બકરાઓ ઉપર હુમલાથી ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ગામલોકોની વન વિભાગ પાસે માગ છે કે પાંજરા ગોઠવી દીપડાને વેહલી તકે ઝડપી પાડવા માં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230714-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *