Gujarat

મુખ્યમંત્રીશ્રીના આદેશ મુજબ  જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ ધોરણ ૬ થી ૧૨ નાં વિદ્યાર્થીઓનાં વાલી ઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આંબરડી સી.આર.સી. વસોયા હેતલબેન અને આઇ. ડી.એસ.એસ. બેલીમ યુસુફભાઈ દ્વારા આંબરડી ક્લસ્ટરની તમામ પેટા શાળાઓ માંથી આ  સ્કોલરશીપની પરીક્ષામાં પાસ થયેલ અને મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરેલ તેવા વિદ્યાર્થીના વાલીઓને આ યોજનાની માહિતીથી માહિતગાર કરવામાં આવેલ
  તે અંતર્ગત આજે પહેલીવાર આટલી વિશાળ સંખ્યામાં વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા.

IMG-20230718-WA0073.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *