Gujarat

ઉના ગોવર્ધન નાથજીની હવેલીમાં ઈંદ્રમાનભંગ મનોરથ સાથે હિંડોળાના દર્શન

અધિકમાસ નિમિતે ઉના ગોવર્ધન નાથજીની હવેલીમાં ઈંદ્રમાનભંગ મનોરથ સાથે હિંડોળાના દર્શન સમી સાંજના સમયે કીર્તન
કરવામાં આવ્યુ હતું. જેમાં ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ભક્તો એ હિંડોળાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

-નાથજીની-હવેલીમાં-ઈંદ્રમાનભંગ-મનોરથ-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *