Gujarat

અવસાન નોંધ રંગપુર(પ્રાચી)  

હાર્દિક કાનાબાર પ્રાચી
શ્રી દશનામ ગૌસ્વામી રંગપુર નિવાસી  જીવણગિરિ રતીગીરી ગૌસ્વામી ઉ. વર્ષ 65 વર્ષ તે તે નિલેશગીરી,તથા સમીરગીરી,તથા નિપાબેન,તથા નિતલબેન ના પિતાશ્રી નું તા 3/7/2023ને સોમવાર ના રોજ (ગુરુ પૂર્ણિમા)ના રોજ  કૈલાશવાસ થયેલ છે  તેમનું બેસણું તા.6/7/2023ને ગુરુવાર ના રોજ રંગપુર (પ્રાચી ) મુકામે તેમના નિવાસ સ્થાને રાખેલ છે
તેમજ  તા 14/7/2023 ને શુક્રવાર ના રોજ શક્તિ  પૂજન, ભંડારો સાંજના સાત કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *