સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ સાવરકુંડલા ખાતે સાવરકુંડલા શહેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર, પ્રખર રાષ્ટ્રવાદી, ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ હતી


